૧. નીચેનામાંથી કઇ પંકિત નરસિંહ મહેતાની નથી?
(અ)”ભોળી રે
ભરવાડણ .......” (બ)”જાગને
જાદવા.......”
(ક)”સુખ દુ:ખ
મનમાં........” (ડ)“મેરે તો ગિરધર ગોપાલ.......”
૨. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
(અ)”જાગીને જોઉં
તો જગત દીસે નહિ”
– નરસિંહ મહેતા
(બ)”ઓ વાંસલડી વેરણ થઇ લાગી રે વ્રજની નારને” – મીરાંબાઇ
(ક)”શોભા સલૂણા
શ્યામની” – દયારામ
(ડ)”ત્યાગ ન ટકે
વૈરાગ્ય વિના ” –
નિષ્કુળાનંદ
૩. “મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહિ રે
આવું” – આ પંકિત કોની છે?
(અ)મીરાં (બ)દયારામ (ક)નરસિંહ મહેતા (ડ)અખો
૪. “મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઇ”– આ પંકિત
કોની છે?
(અ)મીરાં (બ)કબીર (ક)દયારામ
(ડ)પ્રેમાનંદ
૫. ઓછું પાત્ર
ને અદકું ભણયો, વઢકણી વહુએ દીકરો જણ્યો - આ પંકિત કોની છે?
(અ)મીરાં (બ)દયારામ (ક)નરસિંહ મહેતા (ડ)અખો
૬. “વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ” –
કોની પંકિત છે?
(અ)પાનબાઇ (બ)દયારામ (ક)મીરાં (ડ)ગંગાસતી
૭. ”હરિનો મારગ છે સૂરાનો, નહિ કાયરનું કામ જોને” - કોની પંકિત છે?
(અ)નરહરિ (બ)પ્રીતમ (ક) ભોજો ભગત (ડ)ભાલણ
૮. ”ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર” -
કોની પંકિત છે?
(અ)દયારામ (બ)અખો (ક)નર્મદ (ડ)દેવાનંદ સ્વામી
૯. “હળવે હળવે હરજી મારા મંદિરિયે આવ્યા રે” -
કોની પંકિત છે?
(અ)નરસિંહ મહેતા (બ)દયારામ (ક)પ્રીતમ (ડ)દલપતરામ
૧૦. “મેરુ ડગે પણ જેના મન નો ડગે” - કોની પંકિત
છે?
(અ)પાનબાઇ (બ)નર્મદ
(ક)ગંગાસતી (ડ)શામળભટૃ




No comments:
Post a Comment